facebook

Saturday 26 September 2015

archana chauhan

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
અર્ચના ચૌહાણ – બ્રિજ કો છોડ ચાલે ઘનશ્યામ નામનું નાટક જે જયશ્રી પરીખનું હતું તેમાં ગોપી તરીકે અર્ચના ચૌહાણ જોવા મળી હતી. તે કહે છે કૃષ્ણ એક એવા દેવ છે જે સૌના પ્યારા છે. 

No comments:

Post a Comment