facebook

Saturday 26 September 2015

bimal trivedi

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ
બિમલ ત્રિવેદી – તિથી પ્રમાણે શ્રાવણ વદ નોમના દિવસે જ જેનો જન્મદિન આવે છે તે બિમલ ત્રિવેદીએ દૂરદર્શન પર આવતી વ્રતકથાઓમાં બિમલ ત્રિવેદીએ કૃષ્ણનું પાત્ર ભજવેલ અને માત્ર તેમાં જ નહિ તખ્તા પર પણ વૃક્ષમાં બીજ તું નાટક જે નરસિંહ મહેતાના જીવન પર આધારિત હતું તેમાં પણ કૃષ્ણનું સુંદર પાત્ર ભજવેલ. આઠમના દિવસે તેઓ ખાસ મટકી ફોડ કાર્યક્રમ નિહાળે છે. તે કહે છે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મારા તરફથી જય શ્રી કૃષ્ણ. 

No comments:

Post a Comment