facebook

Monday 5 October 2015

dimple upadhyay

ઢોલીવૂડની કૃષ્ણ અને રાધાની જોડીઓ

ડીમ્પલ ઉપાધ્યાય – મને જન્માષ્ટમીના પર્વ પર શ્રી કૃષ્ણના મંદિરે જઈને તેમના દર્શન કરવા ખૂબ જ પ્રિય છે. આમ તો હું મંદિરે જાઉં જ છું પણ તે દિવસે દર્શનઓ લહાવો કંઇક અલગ જ હોય છે. જન્માષ્ટમી પર અવનવા થાળ ધરવામાં આવે છે જેમાં મને કૃષ્ણને ભાવતું માખણ બહુ પ્રિય છે. આ ઉપરાંત ડીમ્પલ ઉપાધ્યાય વિષે જાણવા મળ્યું છે કે તેઓને જીલ્લા પંચાયત ગાંધીનગર આયોજિત ‘મહિલા શક્તિ’ એવોર્ડથી ટૂંક સમય પહેલા જ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તથા જીલ્લા પંચાયત પ્રમુખ હીનાબેન પટેલ વતી સન્માનિત કરવામાં આવી છે. જેના માટે તે ગર્વની લાગણી અનુભવે છે. 

No comments:

Post a Comment